જેની કોઈ ઉપમા આપી ન સકાય અનુ નામ છે "મા"
જેની કોઈ સીમા નથી તેનું નામ છે "મા"
જેને કેઈરેય પાનખર નથી નદી તેનું નામ છે "મા"
આવી ત્રોણ મા છે. પરમાત્મા, મહાત્મા, ને "મા"
યુવાનો પ્રભુ ને પામવાનું પહેલું ચરણ "મા" છે
જે તળેટી ને અવગણે તે શિખર ને પામે તે શક્યા નથી.
આવી મા ને અવગણી હજારો માળા ગણી
આપણે પ્રભુ ભણી જઈ શકીએ તે વાત દુર ઘણી...
Monday, May 17, 2010
Subscribe to:
Post Comments (Atom)

No comments:
Post a Comment